સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

કુમારપાલ
ભીમદેવ બીજો
મૂળરાજ બીજો
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખારાઘોડા શું છે ?

સ્થળનું નામ છે
ઘોડાની જાત છે
આમાનું કોઇ નથી
મીઠાની જાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

નવલકથાકાર
આખ્યાનકાર
વાર્તાકાર
નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP