સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

225 રૂપિયા
માંથી એક પણ નહી
200 રૂપિયા
224.75 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

સરોજ પાઠક
હિમાંશી શેલત
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

મહાદેવ દેસાઇ
ઝવેરચંદ મેઘાણી
પ્રેમાનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP