સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ? પાનોત્રી કંકોત્રી જન્મોત્રી પત્રીકા પાનોત્રી કંકોત્રી જન્મોત્રી પત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ? દાડમ આંબા દ્રાક્ષ જામફળ દાડમ આંબા દ્રાક્ષ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? સૂકો બરફ પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન સૂકો બરફ પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP