સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

કુમુદિની લાખિયા
મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર - મદુરાઈ
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
બૃહદેશ્વર મંદિર - થંજાવુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

48 કલાક
24 કલાક
28 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

એલિસા ઓટીસ
પીટર ગોલ્ડમાર્ક
બ્રુસ્નેલ ઓટીસ
જોસેફ સ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP