સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઇલાબેન ભટ્ટ
મૃદુલાબહેન સારાભાઈ
કુમુદિની લાખિયા
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
ભોળાભાઇ પટેલ
મોહનભાઇ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

શાંતિનાથ
નેમિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કામદેવ
વિશ્વકર્મા
કાર્તિકેય
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

બુદ્ધિસાગરસૂરિ
દેવચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
નરચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP