સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
ઇલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

8
12
10
આમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ધોની ક્રિકેટ રમાડે છે
તે રોજ ટોપરૂ ખાય છે
ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
મહારાજ હસે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP