સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

કુમુદિની લાખિયા
મૃણાલિની સારાભાઈ
મૃદુલાબહેન સારાભાઈ
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

અગ્નજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

ભારત-પાક સીમાયુદ્ધ
રોકેટ લોન્ચિંગ
જાન્યુઆરી 2001નો ભૂકંપ
અણુપ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?

માયાવતી
સુચેતા કૃપલાણી
નંદિની સતપથી
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP