સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? શાંતિનાથ નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કામદેવ વિશ્વકર્મા કાર્તિકેય નારદ કામદેવ વિશ્વકર્મા કાર્તિકેય નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ નરચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? એકપણ નહિં વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા એકપણ નહિં વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP