નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
ભક્ત થયા ભેદ ન જાણ્યો
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે' - નિપાત જણાવો.

પર
મારા
તમે
તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.

ગોપીઉને વા'લો કાનુડો
વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !
લાવ તો ચકુ મને જોવા દે તો ખરી !
આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ?

છે
ખરી
રહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભૂલચૂક માફ કરશોજી.

કરશો
ભૂલચૂક
માફ
જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
"કે કૌમારે પણ મુજ બાળવેશે સહેજે" વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.

પણ
કે
સહેજે
મુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP