ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
દોરડી બળે પણ વળ ન મૂકે
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો.

એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો
ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા
ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે
મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP