ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? મોહમ્મદ ઈકબાલ જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા મોંગોલિયા માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP