ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા C D B A C D B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP