સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા
ચંપાની વાવા-નંદા
અડાલજની વાવ-જયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ
વિનોબા ભાવેએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP