સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

બહાદુરશાહ
અહમદશાહ ત્રીજો
સિકંદરશાહ
મુહમ્મદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

રજિસ્ટ્રાર
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP