સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ? 48 92 31 39 48 92 31 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? ડાંગર-ઘઉં મગફળી-તુવેર મકાઈ-ઘઉં બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર મકાઈ-ઘઉં બાજરી-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? ગૌહત્યા સંબંધી દારૂબંધી સારા માર્ગો વિશાળ દરિયાકિનારો ગૌહત્યા સંબંધી દારૂબંધી સારા માર્ગો વિશાળ દરિયાકિનારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? નંદિની સતપથી જયલલિતા માયાવતી સુચેતા કૃપલાણી નંદિની સતપથી જયલલિતા માયાવતી સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? સતલજ ચંબલ બિયાસ યમુના સતલજ ચંબલ બિયાસ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 31 ઓક્ટોબર 30 જાન્યુઆરી 15 ડિસેમ્બર 27 મે 31 ઓક્ટોબર 30 જાન્યુઆરી 15 ડિસેમ્બર 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP