સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

બેબીલોન સંસ્કુતિ
ગ્રીક સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

કુંભારીયા
તારંગા
ગિરનાર
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ?

ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
મોર
પોપટ
ફ્લેમિંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP