સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ? 39 92 48 31 39 92 48 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? બહાદુરશાહ અહમદશાહ ત્રીજો સિકંદરશાહ મુહમ્મદશાહ ત્રીજો બહાદુરશાહ અહમદશાહ ત્રીજો સિકંદરશાહ મુહમ્મદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ? રજિસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજિસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજયસભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજયસભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ? 10 20 100 200 10 20 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP