સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 30% 25% 40% 20% 30% 25% 40% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી. સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર વેચાણનો જથ્થો ફાળાનો ગુણોત્તર સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર વેચાણનો જથ્થો ફાળાનો ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો GSTનો પ્રકાર નથી ? CGST IGST MGST SGST CGST IGST MGST SGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શાખા ખાતું એ ___ પ્રકારનું ખાતું છે. ઉપજ ખર્ચ વ્યક્તિ ખાતું એક પણ નહિ માલ મિલકત ઉપજ ખર્ચ વ્યક્તિ ખાતું એક પણ નહિ માલ મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડી છે- માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP