ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? કાન્તીભાઈ પટેલ બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા મધે ગુરુજી કાન્તીભાઈ પટેલ બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા મધે ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? ભાદરવો શ્રાવણ અષાઢ માઘ ભાદરવો શ્રાવણ અષાઢ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી ચિત્રકલા આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર કચ્છ અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP