Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

અમદાવાદ
આપેલ પૈકી એક પણ નહીં
દિલ્લી
મુંબઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
દિગીશ મેહતા
હિમાંશી શેલત
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

13 એપ્રિલ
11 એપ્રિલ
12 એપ્રિલ
10 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

વિરાસ
બેક્ટેરિયા
પ્રજીવકો
આનુવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સબસે બડી ચૂપ’ :– કહેવતનો અર્થ આપો.

વખતના ગીત
ન બોલ્યામાં નવ ગુણ
મોટા એટલા ખોટા
અતિ લોભ તે પાપનું મૂળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP