છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

પૃથ્વી
શિખરિણી
સ્ત્રગ્ઘરા
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

સ્ત્રગ્ઘરા
સવૈયા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?

પૃથ્વી
મનહર
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

હરિગીત
સવૈયા
સ્ત્રગ્ઘરા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

પૃથ્વી
હરિગીત
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?

હરિણી
મંદાક્રાંતા
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP