છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.