છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.

પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો

શાર્દૂલવિક્રીડિત
ચોપાઈ
દોહરો
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP