છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

સ્ત્રગ્ઘરા
શાર્દૂલવિક્રીડિત
સવૈયા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

ચોપાઈ
હરિગીત
પૃથ્વી
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?

ચોપાઈ
સવૈયા
દોહરો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ?

ચોપાઈ
પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.

દોહરો
ચોપાઈ
અનુષ્ટુપ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP