છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

સ્ત્રગ્ઘરા
શાર્દૂલવિક્રીડિત
સવૈયા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

હરિગીત
ચોપાઈ
દોહરો
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?

ચોપાઈ
ઝૂલણા
હરિગીત
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય

મનહર
ચોપાઈ
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?

પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
મનહર
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP