છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?
છંદ
નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.