છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે. દોહરો શિખરિણી મનહર અનુષ્ટુપ દોહરો શિખરિણી મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ? શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મનહર પૃથ્વી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે હરિણી શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP