છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !