છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની