ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

પાલિતાણા
હસ્તગિરિ
ભદ્રેશ્વર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

રખાલદાસ બેનર્જી
માધોસ્વરૂપ વત્સ
આર.એસ. બીસ્ત
સર જહોન માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

નારાયણદાસ ગાંધી
ઠક્કરબાપા
મણિભાઈ સંઘવી
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને
કુંવરજીભાઈ
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ
શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP