ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? હસ્તગિરિ પાલિતાણા ભદ્રેશ્વર તારંગા હસ્તગિરિ પાલિતાણા ભદ્રેશ્વર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP