ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

પાલિતાણા
તારંગા
હસ્તગિરિ
ભદ્રેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

હરકોઈબાઈ અને રાકમબાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP