ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

ભદ્રેશ્વર
તારંગા
પાલિતાણા
હસ્તગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ?

કુમારપાલ
ભીમદેવ પહેલો
કર્ણદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP