ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? ભદ્રેશ્વર પાલિતાણા હસ્તગિરિ તારંગા ભદ્રેશ્વર પાલિતાણા હસ્તગિરિ તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? દયાશંકર દવે રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ દયાશંકર દવે રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 19મી 17મી 18મી 16મી સદી 19મી 17મી 18મી 16મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા’દેઘણ રા'માંડલિક રા'નવઘણ રા'કવાત રા’દેઘણ રા'માંડલિક રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP