બાયોલોજી (Biology)
જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?

ફૉરવર્ડ વિકૃતિ
રીવર્સ વિકૃતિ
રંગસૂત્રીય વિકૃતિ
બિંદુવિકૃતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

DNA સ્વયંજનન પામે.
કોષકેન્દ્ર વિભાજન પામે.
તારાકેન્દ્ર બેવડાય.
કોષનું કદ મોટું થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP