અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.

સજીવારોપણ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ' - અલંકાર ઓળખાવો.

અંત્યાનુપ્રાસ
અનન્વય
વ્યતિરેક
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
વ્યતિરેક
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

રૂપક
શ્લેષ
વ્યાજસ્તુતિ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?

શ્લેષ
ઉત્પ્રેક્ષા
યમક
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP