અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

રૂપક
સ્વભાવોક્તિ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ?

શ્લેષ
અનન્વય
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી

રૂપક
વ્યાજસ્તુતિ
શ્લેષ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

શ્લેષ
વ્યાજસ્તુતિ
રૂપક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

ઉત્પ્રેક્ષા
રૂપક
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.'

ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP