વાક્યના પ્રકારો નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ? મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP