વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાય છે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાય છે મારાથી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP