ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? સુરત ખેડા અમદાવાદ ભરૂચ સુરત ખેડા અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર સમુદ્રાન્તિકે કર્ણલોક વિક્ષિપ્તા અકૂપાર સમુદ્રાન્તિકે કર્ણલોક વિક્ષિપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ બોટાદકર નર્મદ કવિ ખબરદાર દલપતરામ બોટાદકર નર્મદ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? પાવાગઢ ડાકોર ચાંપાનેર બેચરાજી પાવાગઢ ડાકોર ચાંપાનેર બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP