ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? ખેડા ભરૂચ અમદાવાદ સુરત ખેડા ભરૂચ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? ગિજુભાઈ બધેકા જીવરામ જોષી યશવંત મહેતા હરીશ નાયક ગિજુભાઈ બધેકા જીવરામ જોષી યશવંત મહેતા હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. નાનક કબીર દાદુ દયાળ રૈદાસ નાનક કબીર દાદુ દયાળ રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP