ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ?

તેની આગવી ચિત્રકળા શૈલી માટે
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે
માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે
આપેલ એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

સંસ્કૃતિકુંજ મેળો
ભવનાથ મહાદેવનો મેળો
તરણેતરનો મેળો
વૌઠાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઝવેરચંદ મેઘાણી
ઇન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
ગોવિંદગુરુ યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
ભિખારીદાસ હવેલી - ભરૂચ
શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર
મહેરજી રાણી મેન્શન - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP