ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો. યોગઃ કર્મસુ કૌશલમ્ સર્વજન હિતાય, સર્વજન સુખાય બહુજન હિતાય બહુજન સુખાય જાગૃતમ અહર્નિશમ્ યોગઃ કર્મસુ કૌશલમ્ સર્વજન હિતાય, સર્વજન સુખાય બહુજન હિતાય બહુજન સુખાય જાગૃતમ અહર્નિશમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ? પાલોદર વાલમ દેલમાલ વિસનગર પાલોદર વાલમ દેલમાલ વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP