બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ?

વિભેદનીય પ્રજનન
ભિન્નતા
અંતઃસંકરણ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?

લેકટોઝ
ફ્રુક્ટોઝ
ગેલેક્ટોઝ
ગ્લુકોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
સેલાજીનેલા
રહાનિયા
બેનીટાઈટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વાઈરસમાં કેપ્સીટ કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

પ્રોટીન
કાર્બોદિત
ન્યુક્લિઈક એસિડ
લિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP