બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ?

દ્વિલિંગી
ઉભયલિંગી
એકલિંગી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બાહ્યફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ?

અસ્થિમત્સ્ય અને ઊભયજીવી
અસ્થિમત્સ્ય
કાસ્થિમત્સ્ય
ઊભયજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાયલોનેમામાં કયા પ્રકારનું ફલન થાય છે ?

બાહ્યફલન
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અંતઃફલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ
સંગઠન પધ્ધતિ
વિતરણ પદ્ધતિ
વર્ગીકરણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP