બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

થીઓફેસ્ટસ
આઈકલર
વ્હીટેકર
લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો.

અલ્પલોમી - સંધિપાદ
ઝિઆ - એકદળી
સૂર્યમુખી - અવાહક પેશીધારી
ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

લાઇસોઝોમ
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય
અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

હાઈડ્રોફોબિક બંધ
પેપ્ટાઈડ બંધ
આયનિક બંધ
એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કોના સંશ્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ?

m – RNA
t – RNA
પ્રોટીન
DNA ની અન્ય શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP