બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે.

ઝિવટર આયન
હાઈડ્રોફોબિક
હાઈડ્રોફિલિક
તટસ્થ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયલ રંગસૂત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે ?

બેઝીક પ્રોટીન
એક્ટિન
એસડીક પ્રોટીન
હીસ્ટોન્સ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
સરોવરનું પાણી બરફ બનતું નથી.
વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષ્ઠાંત્રિઓમાં અલિંગી અને લિંગી સ્વરૂપ અનુક્રમે કયા છે ?

પ્લેનુલા, પેરેનકાયમ્યુલા
છત્રક, પુષ્પક
પુષ્પક, છત્રક
ડંખાગિંકા, સૂત્રાંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP