ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

દરિયાખાનનો ઘુમ્મટ
વેદ મંદિર
અડાલજની વાવ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'
જશવંત ઠાકર
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ?

મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
ગુજરાતી શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?

હાથશાળ મેળો
હાટ
વેચાણ ઘર
કલા પ્રદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP