ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.
કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

વાંસળી - પંડિત હરિપ્રસાદ
સારંગી - અલી અમઝદ હુસૈન
સિતાર - પંડિત રવિશંકર
શહેનાઈ - બિસમિલ્લા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

ઈરાની શૈલી
ગોથિક શૈલી
નાગર શૈલી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

એક પણ નહીં
લિયોનાર્ડો-દ-વિન્ચી
પાબ્લો પિકાસો
માઈકલ એન્જેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP