GSSSB Bin Sachivalay Mock Test 1
ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ?

રાસબિહારી બોઝ
ભગતસિંહ
લાલ લજપતરાય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

વુડો વિલ્સન
દ્વાવાઇટ વાલ્વો
લૂથર ગુલિક
પ્રો .વિલોબિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે કયા દિવસને ઓળખવામાં આવે છે?

૨ નવેમ્બર
૩૦ ડિસેમ્બર
૩૦ નવેમ્બર
૨ ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

એક પણ નહિ
ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

ગતિશીલ અને અનુભવી દ્વારા લેવાય
બહુમતીથી લેવાય
એક પણ નહીં
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP