GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

અકબર
ઔરંગઝેબ
શાહજાહાં
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ?

રાસબિહારી બોઝ
સુભાષચંદ્ર બોઝ
લાલ લજપતરાય
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 284
અનુચ્છેદ 287
અનુચ્છેદ 285
અનુચ્છેદ 286

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (1)
અનુચ્છેદ 124 (3)
અનુચ્છેદ 124 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP