GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

નિરંજન ભગત
ઉમાશંકર જોષી
આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણાપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ?

ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ?

સરદાર પટેલ
ઓસ્ટિન
વિસ્ટન ચર્ચિલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP