GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

180 મા
150 મા
100 મા
200 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગોળ ગધેડા નો મેળો
ગાય ગૌહાટી નો મેળો
આમલી અગિયારસ મેળો
કાત્યોકનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સ્તગધરા છંદનું બંધારણ જણાવો.

મ ર ભ ય ય ય ય
મ મ ભ ન ય ય ય
મ ર ભ ન ય ય ય
મ ર ભ સ ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું
સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી
સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP