GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

100 મા
200 મા
150 મા
180 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

દિલીપ રાણાપુરા
ઉમાશંકર જોષી
નિરંજન ભગત
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
રા.વી.પાઠક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ?

ગુનેગાર
દોડાદોડ
હૈયા સગડી
સિમરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP