GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

10%
6%
8%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

7 લીટર
15 લીટર
5 લીટર
10 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?

ગેટવે ઓફ ઇન્ડિયા - મુંબઈ
ઇન્ડિયા ગેટ - દિલ્લી
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ - નડિયાદ
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ-કરમસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

સતલાસણા
ખેરાલુ
વિસનગર
જોટાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP