GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

ચલિત પડતર
સ્થિર અને ચલિત પડતર બંને
સ્થિર પડતર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય.
પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP