Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એનાં એ ગામડાં
એક ઘા
ગ્રામમાતા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP