Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 24 16 48 32 24 16 48 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો. યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એનાં એ ગામડાં એક ઘા ગ્રામમાતા હૃદય ત્રિપુટી એનાં એ ગામડાં એક ઘા ગ્રામમાતા હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? લોહીની સગાઈ જુમો ભિસ્તી જનમટીપ શરણાઈના સૂર લોહીની સગાઈ જુમો ભિસ્તી જનમટીપ શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP