Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 4 5 2 0(Zero) 4 5 2 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 14 15 12 24 14 15 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. ચોપાઈ સવૈયા દોહરો મનહર ચોપાઈ સવૈયા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 999 0(Zero) 1 1000 999 0(Zero) 1 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? ઉમાશંકર જોષી સુન્દરમ્ નર્મદ નાથાલાલ દવે ઉમાશંકર જોષી સુન્દરમ્ નર્મદ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP