Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

ડૉ. હર્ષવર્ધન
રવિ શંકર પ્રસાદ
પ્રકાશ જાવડેકર
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP