Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ઓરસિયો, આભ, અબોલ, આબરૂ
આભ, ઓરસિયો, અબોલ, આબરૂ
આબરૂ, આભ, ઓરસિયો, અબોલ
અબોલ, આબરૂ, આભ, ઓરસિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એક્સ-બાયોલોજી
એનથ્રોપોલોજી
એનાટોમી
જીરોન્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સતાધાર - આપા ગીગાની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP