Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ઓરસિયો, આભ, અબોલ, આબરૂ
અબોલ, આબરૂ, આભ, ઓરસિયો
આભ, ઓરસિયો, અબોલ, આબરૂ
આબરૂ, આભ, ઓરસિયો, અબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

સવિનય કાનૂન ભંગ
અસહકાર આંદોલન
હિંદ છોડો ચળવળ
દાંડી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP