Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 24 42 48 16 24 42 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? સાવધાન રહો અટકી જાઓ ક્ષેમકુશળ રહો થોભી જાઓ સાવધાન રહો અટકી જાઓ ક્ષેમકુશળ રહો થોભી જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મને પત્ર લખ્યો. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મને પત્ર લખ્યો. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.008 0.8 0.04 0.08 0.008 0.8 0.04 0.08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? એનથ્રોપોલોજી એનાટોમી જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી એનથ્રોપોલોજી એનાટોમી જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP