Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

લગ્ન ન કરવાં
પોતાની વાતમાં મક્કમ રહેવું
હઠ પકડવી
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

આત્મકથા ખંડ
પ્રવાસ વર્ણન
લલિતનિબંધ
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો.

તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહિ સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

અસહકાર આંદોલન
હિંદ છોડો ચળવળ
સવિનય કાનૂન ભંગ
દાંડી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP