Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ? મદનલાલ ધીંગરા મેડમ ભિખાઈજી કામા રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા મેડમ ભિખાઈજી કામા રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ મનહર મોદી ચિનુ મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP