Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
ખિલાફત ચળવળ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
રોલેટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP