Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

સુરેશ દલાલ
રમેશ પારેખ
હરીન્દ્ર દવે
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP