Talati Practice MCQ Part - 7
અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ?

ભલ્લાલદેવ
હરિહરરાય
હરપાલદેવ
જયંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનો સંચય કરવો સહેલો છે
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખુબ જ મોંઘી છે
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP