Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ
સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

બે ખાનાનો પરિગ્રહ
જીવન પાથેય
પરીક્ષા
વલયની આકાશી સફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP