Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

મિશ્રવાક્ય
સંયુક્તવાક્ય
સંકુલવાક્ય
સાદુવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

1 સે.મી.
4 સે.મી.
5 સે.મી.
3 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP