Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? ઉર્મિલાદેવી કાનનદેવી તેજલદેવી મીનળદેવી ઉર્મિલાદેવી કાનનદેવી તેજલદેવી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઉદયમતી ઈન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી ઈન્દુમતી લીલાવતી શીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) “મૈસુરના વાઘ” તરીકે કોણ જાણીતું હતું ? ઔરંગઝેબ અકબર મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન ઔરંગઝેબ અકબર મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1913 ઈ.સ. 1919 ઈ.સ. 1917 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1919 ઈ.સ. 1917 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? બેરીબેરી પાંડુરોગ સુકતાન સ્કર્વી બેરીબેરી પાંડુરોગ સુકતાન સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP