Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
પાંજરાપોળનું
ગૌશાળાનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

અંકિત ત્રિવેદી
જલન માતરી
ઇસ્માઇલભાઈ નાગોરી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP