Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 21 જૂન 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 19 મે 21 જૂન 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 2 + 23 5 નું દ્વિપદી કરણીના સ્વરૂપમાં વર્ગમૂળ શું થાય ? 15 + 33 6 + 253 6 + 459 15 + 39 15 + 33 6 + 253 6 + 459 15 + 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? ગોદાવરી જમના સાબરમતી નર્મદા ગોદાવરી જમના સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP