Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

પાણી મીટર
ગેલ્વેનોમીટર
પ્રદૂષણ મીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ
મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.