Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? મણિલાલ શંકરલાલ રામલાલ વાડીલાલ મણિલાલ શંકરલાલ રામલાલ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP