Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

હસ્તલેખો
ચિત્રલેખો
અભિલેખો
શાસ્ત્રલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગગનમાં ઊડવું'

પક્ષી બનવું
ઉતાવળ કરવી
શક્ય કામ કરવું
ફુલાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP