DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?

મેક્સ વેબર
મ્યુલર ક્રિશ્ચયન
સ્ટીફન જોન્સ
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP