ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? ત્રિપિટક આગમ શ્વેતાગમ દિગંબરાગમ ત્રિપિટક આગમ શ્વેતાગમ દિગંબરાગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? લાપિઝ લઝૂલી ગેરુ લાપિઝ કઝૂલી લાપિઝી લીલો લાપિઝ લઝૂલી ગેરુ લાપિઝ કઝૂલી લાપિઝી લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. નાગનૃત્ય યક્ષગાન પુસૈત ફાગુણ નાગનૃત્ય યક્ષગાન પુસૈત ફાગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1916 1921 1924 1919 1916 1921 1924 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? મીનાક્ષી મંદિર -વિજયવાડા સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર -વિજયવાડા સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 4 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 4 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP