Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ?

ગૃહ ઉદ્યોગ
સ્રી સુરક્ષા
કન્યા કેળવણી
કુપોષણને નાથુવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટિયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP