Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
રમેશ પારેખ
કવિ નાન્હાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મોહમ્મદ માંકડ
વિનોદ ભટ્ટ
બળવંતરાય ઠાકોર
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP