Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મોહમ્મદ માંકડ
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
સોરઠ સંતવાણી
સિંધુડો
માણસાઇના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP