Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

કનૈયાલાલ મુન્શી
આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દીવેટિયા
રવિશંકર રાવળ
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP