ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
આપેલ તમામ
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઈ નવરોજીએ
વિનોબા ભાવેએ
ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

સંસ્કૃત - તામિલ
તામિલ - મલયાલમ
મલયાલમ - તેલુગુ
તેલુગુ - સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP