ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? સુત્રપિટ્ટીકા જાતકથા વિનિય-પિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા જાતકથા વિનિય-પિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? બિયાસ સિંધુ ઘાઘર (સરસ્વતી) રાવી બિયાસ સિંધુ ઘાઘર (સરસ્વતી) રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ મિન્ટો દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP